Wednesday, 4 January 2017

'સર્જકના સાથીદાર'- www.khabarchhe.com વેબસાઈટ પર આવતીકાલથી એક જુદો જ પ્રયોગ શરુ થઈ રહ્યો છે. શબ્દોનું સર્જન કરતા ક્રિએટીવ લોકોની ક્રિએટીવીટીમાં એમના સાથીદાર-પરિવારજનોનો કેટલો ફાળો, કેટલો સાથ, કેટલો સહકાર, કેટલો હિસ્સો? દર અઠવાડિયે એક નવા સર્જક અને એમની નહીં વાંચેલી વાતો એ પણ એમની લેખન પ્રક્રિયા વિશે.
પહેલા જ લેખમાં નલિની વિનોદ ભટ્ટ સાથેની મુલાકાત. આવતી કાલે ક્લિક કરવાનું ન ચૂકશો... વિનોદ ભટ્ટનો લેખ સૌથી પહેલાં કોણ વાંચે? એમની લેખન પ્રક્રિયાના નિયમો કેવા અને કેટલા કડક છે ? આ વિશે મજ્જાની વાતો વાંચવી ગમશે જ...

No comments:

Post a Comment