Thursday, 26 November 2015

મારી બુક 'તારે મન મારે મન' બેસ્ટ સેલરમાં ટોપ ઉપર....

મિત્રો, મને જણાવતાં આનંદ થાય છે કે, અમદાવાદના નટરાજ બુક 


સેન્ટર દ્વારા પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં થોડાં દિવસો પહેલાં જ પ્રકાશિત 

થયેલી મારી બુક 'તારે મન મારે મન' આ અઠવાડિયાના બેસ્ટ સેલર 

લિસ્ટમાં ટોપ ઉપર છે.... થેંક્યુ વેરી મચ, ઓલ...



Monday, 23 November 2015

    સંપૂર્ણ પણે નવી વ્યક્તિને અપનાવો છો ખરાં? 

              મન પરની ધૂળ ખંખેરો છો ખરાં?

         થેંકયુ કે સોરી, શું કહેવું પસંદ કરો છો?

                   કઈ વાતનું દહન કરશો?


        દીકરાની લાગણીને કેમ અવગણો છો? 

             મમ્મી સાથે ડેટ પર જવાનું સપનું

       નિર્ણયોમાં સ્ત્રીની સરખેભાગે હિસ્સેદારી!
        જીવનસાથીનો આભાર માનવાનો હોય?

          સ્વતંત્રતા આપવાની કે જાળવવાની?

                સંતાનોને સમજો છો ખરાં?

              પચાસ વર્ષે પી એચ.ડીનું ભણાય?

      કેવી રીતે જુદાં પડો છો એ કેટલું મહત્વનું?

             સંતાનના દુઃખી થવાની રાહ જોશો?


          સંબંધોને વ્યક્તિગત રીતે લઈ શકો છો? 

          છૂટાં પડ્યાં પછી ક્યાં જુદાં થવાય છે?

                   મનની વાત કોને કહેવી? 

        આત્મવિશ્વાસ અને હિંમત તો કેળવવા જ પડે


Saturday, 21 November 2015

                 કોઈ કહે એમ અનુસરો છો? 

                    મનની તંદુરસ્તીનું શું? 

         પોતાની તંદુરસ્તી માટે સ્વાર્થી થવાય?


         સમાજ અને સમજ વચ્ચે પીલાતી પીડા


     સહજ સંબંધને તાજો કરવાનો દિવસઃ ફાધર્સ ડે


                 છેતરનારને માફ કરી શકાય? 


         ભૂતકાળ જેવું થશે તેનો ડર કેમ કાઢવો?


                         સમર્પણ, સફળતા અને નિષ્ફળતા 

સામાન્ય માણસ સફળ ન હોઈ શકે? 




                     તમારી જિંદગી પર કોનો અધિકાર?


                               આંસુઓનો રંગ હોત તો....


                           મારે મમ્મી જેવું નથી થવું....


                          બધાંને ખુશ નહીં રાખી શકું તો?

Thursday, 19 November 2015

Abhiyaan Editor Speech, Jyoti Unadkat 28 November 2015

                                      ઘરમાં વ્યક્ત થવાની સ્વતંત્રતા ન મળે તો?


Tuesday, 17 November 2015

વાચા બાદ મારું બીજું પુસ્તક 'તારે મન મારે મન' પ્રકાશિત થઈ ચૂક્યું છે.

બાળપણના સહાધ્યાયીઓના હસ્તે પુસ્તક વિમોચન. આજથી ત્રણ દાયકા અગાઉ મારી સાથે રાજકોટની શ્રી કે.જે.કોટેચા સ્કૂલમાં અભ્યાસ કરનાર 26 મિત્રોનું ગેટ ટુ ગેધર શનિવાર, 14 નવેમ્બર, 2015 અને બાળદિન નિમિત્તે રાજકોટના રિજન્સી લગૂન રિસોર્ટમાં યોજાયું હતું. આ મિત્રોના હાથે મારાં બીજા પુસ્તક 'તારે મન મારે મન'નું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં દોસ્તીના દાવે જાણીતા લેખક Jay Vasavada હાજર રહ્યા હતા. જયે દોસ્તી વિશે દિલથી વાતો કરી જે તમામને સ્પર્શી ગઈ. થેંક્યુ જય. 'વાચા' પછીનું મારું બીજું પુસ્તક 'તારે મન મારે મન' નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયું છે.
Book is available online, here are links,
http://www.amazon.in/dp/9351981142
http://www.dhoomkharidi.com/tare-man-mare-man-gujarati-book












Monday, 9 November 2015

આ ઓનર  કિલિંગ કોઈને નથી દેખાતું?
       


આવાં, ઓનર કિલિંગની કોઈ વ્યાખ્યા ખરી!